વડોદરા-

વડોદરાના વાઘોડિયા ચોકડી બ્રીજ નજીક ગમ્ખવાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 11 જેટલા લોકોના મોત થયા છે. વહેલી સવારે ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.


આ અકસ્માત બાદ પીએમ મોદી, સીએમ રૂપાણી, અમિત શાહ બાદ હવે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે.અને સાથે સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓને જરૂરી મદદ કરવા અપીલ પણ કરી છે. વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે આ આઈસર ટેમ્પો ટ્રેલર સાથે અથડાયો હતો. જેમાં પરિવારના 11 લોકોના મોત નિજ્યા છે