વડોદરા-
વડોદરાના વાઘોડિયા ચોકડી બ્રીજ નજીક ગમ્ખવાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 11 જેટલા લોકોના મોત થયા છે. વહેલી સવારે ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત બાદ પીએમ મોદી, સીએમ રૂપાણી, અમિત શાહ બાદ હવે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે.અને સાથે સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓને જરૂરી મદદ કરવા અપીલ પણ કરી છે. વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે આ આઈસર ટેમ્પો ટ્રેલર સાથે અથડાયો હતો. જેમાં પરિવારના 11 લોકોના મોત નિજ્યા છે
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments