આણંદ : આણંદ પાલિકામાં શાસકોના રાજમાં વિરોધ કરનારાઓના વિસ્તારમાં સુવિધા આપવામાં ઉપેક્ષા કરવામાં આવતી હતી, પણ હવે પાલિકામાં વહિવટદારના શાસન હોવા છતાં ઉપેક્ષા યથાવત રહેવા પામી છે. શહેરના સો ફૂટ માર્ગ નજીકના ગંગદેવ વિસ્તારમાં છેલ્લાં દસ દિવસથી પાઇપલાઇન અંતર્ગત ખોદવામાં આવેલાં ખાડા ઇજારદારની લાલીયાવાડી અને તંત્રની અણઆવડતને કારણે લોકો માટે મોતના કૂવા જેવાં બની ગયાં છે. હાલ ખાડાનું પુરાણ કરવામાં ન આવતાં અહીંતી પસાર થતાં વૃદ્ધો સહિત અન્ય માટે જાેખમકારક બન્યાં છે. નવાઈની વાત તો એ છે કે, હાલમાં પાલિકાની ચૂંટણી નજીક હોવાથી અહીં પ્રચાર કરવા આવતાં નેતાઓ પણ ધ્રૃતરાષ્ટ બની ગયાં હોવાથી સ્થાનિકોમાં રોષની લાગણી ઊભી થવા પામી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments