વાઘોડિયા, તા.૬
વાઘોડિયા સમૃદ્ધિ સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી સતત ગટરો ઉભરાયા કરે છે . ગટરપાઇપલાઇનનો આગળ કનેક્શન કરીપાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહિ કરાતા ગટરનાપાણી બેક મારતા રહિશોના રસોડા તેમજ બાથરૂમ માં ઉભરાતા લોકોપરેશાની વેઠી રહ્યા છે. સોસાયટીના મુખ્ય રસ્તા વચ્ચે ગટરોના ગંદાપાણી ચેમ્બરમાંથી ઊભરાતા રહિશોને ઘર તેમજ બહાર રહેવુ મુશ્કેલ બન્યુ છે. માથુ ફાળી નાંખે તેવી દુગંઘના નરક વચ્ચે રહેતા રહિશોની સ્થિતી નર્કાગાર જેવી બની ગઈ છે. આ બાબતે સોસાયટીના રહીશોએ વારંવાર વાઘોડિયા ગ્રામપંચાયત, તાલુકાપંચાયત, જીલ્લાપંચાયત, સ્વાગત ઓનલાઇન વગેરે જગ્યાએ રજુઆત કરી ચુકયા છે . એટલુજ નહિ સમયાંતરે રિમાન્ડરપર કરાવી રહ્યા છે. છતા આશ્વાસન સિવાય કામગીરી કરાતી નથી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments