શિનોર

શિનોર તાલુકાના કંજેઠા ગામે મકાન તૂટી પડવાની દુર્ઘટનાથી માતા પિતા પુત્ર પૈકી માતાનું મૃત્યુ એકા એક મકાન તૂટી પડ્યા ની ઘટેલી ઘટના માં કંજેઠા ગામના ખેડૂત પરિવાર પૈકી ઘાસચારા નીચે દબાયેલા માતા પિતા અને પુત્ર પૈકી માતાનું મૃત્યુ થયું હતું પિતા પુત્રનો આબાદ બચાવ થયો હતો શિનોર તાલુકાના ગામે વચલાફળિયામાં રહેતા સિનોરા રામસિંહજીત સિંહનો પરિવાર રહે છે ખેતીના વ્યવસાય સાથે રહેતા આ પરિવાર માતા પિતા અને પુત્ર મંગળવારની બપોરે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઘરમાં સુતા હતા આ સમયે ઘરના ઉપરના માળે ઘાસચારો બરોબર એકાએક તુટી પડતા માતા જનકબેન ની છાતી પર લાકડા વરીસાથેનું વજન આવી જતા તેઓનું મૃત્યુ થયું હતું જ્યારે રામસિંહ શીનોરા ઘરની બહાર આવીને બૂમાબૂમ કરતા દોડી આવેલા ફળિયાના રહીશો એ ઘાસચારા દબાયેલા માતા જનકબેન અને પુત્ર ચંદ્ર સિંહ ને બહાર કાઢ્યા હતા ઘાસચારો હટાવતા બહાર કાઢતા માતા જનકબેન નુમૃત્યુ થયું હતું જ્યારે પુત્ર ચંદ્રસિંહ આબાદ બચાવ થયો હતો બનાવ સંદર્ભે ગ્રામ પંચાયત ના તલાટીએ આકસ્મિકદુર્ઘટનામાં જનકબેન ના મૃત્યુ નો રિપોર્ટ તાલુકા વિકાસ અધિકારીનેઆપ્યો હતો આ મંગળવારની બપોર કંજેઠા ગામે ઘટેલી દુર્ધટનામાં ખેતી અને પશુપાલન ના વ્યવસાયમાં સંકળાયેલા ખેડૂતે પત્ની અને પુત્ર એ માતા ગુમાવી હતી.