વડોદરા, તા. ૨૧
ગુજરાતી ભાષાનો વૈભવ દર્શાવતી ખલીલ ધનતેજવીની પંક્તિને યાદ કરીને માતૃભાષા દિવસે નગર પ્રાથમિક સમિતી દ્વારા પરિસંવાદ યોજીને ઉજવણી કરવામાં આવી હતી.પરિસંવાદમાં ગુજરાતી ભાષાનું મહત્વ સમજાવીને બાળકોના વિશેષ સર્વાંગી વિકાસના કાર્યક્રમોના આયોજન માટેની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ધો.આઠના વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ધટાડવા માટે કયા પરિબળો અવરોધ બને છે તે તારણ કાઢીને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઉચ્ચ અભ્યાસ માટે ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ ન મળવો , આર્થિક ભારણ અને અભ્યાસ ન કરવા માટેનું તારણ બહાર આવ્યુ હતું. જેથી વિદ્યાર્થીઓનું અસરકારક કાઉન્સીલીંગ કરીને રેશિયો ધટાડવા માટેના પગલાં લેવામાં આવશે. તે સિવાય વોકેશનલ ટ્રેનિંગનું પણ આયોજન કરવામાં આવશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments