વડોદરા તા.૧૮
સન ૨૦૦૮માં અમદાવાદમાં થયેલા બૉમ્બ ધડાકાના આતંકી કૃત્ય સાથે સંકળાયેલા વડોદરાના કયામુદ્દીન કાપડિયાને વડોદરા ખાતે પેરોલ ઉપર લાવવામાં આવ્યો હતો. બાળકોના શિક્ષણના આયોજન માટે તેને પેરોલ આપવામાં આવ્યા છે. આગામી તારીખ ૨૭ જુલાઈ સુધી તેને પેરોલ આપવામાં આવ્યો હોવાથી વડોદરા સ્થિત કયામુદ્દીનના ઘર પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નીચલી અદાલતે અમદાવાદ બૉમ્બ ધડાકા કેસમાં વડોદરાના આરોપી કયામુદ્દીન કાપડિયાને દોષિત ઠેરવી ૨૦૨૨માં ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે. બૉમ્બ ધડાકા કેસમાં સજા પામેલા કયામુદ્દીન પોલીસ પહેરા વચ્ચે તેના ઘરે લાવવામાં આવ્યો તે સમયે તેના ચહેરા પર સ્મિત જાેવા મળ્યું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments