વડોદરા : શહેરના સિંધી સમાજના અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાની શહેરમાં કોઇપણ પ્રકારની કુદરતી આપદાઓ જેવી કે, પૂર હોય,જરૂરિયાત લોકો માટે રક્તદાન શિબિર નું આયોજન હોય કે કોવીડ૧૯ ની મહામારી સમયે આપવામાં આવેલ લોકડાઉન સમયે હંમેશાં લોકોની સેવામાં અગ્રેસર રહેતા હોય છે. તેમની આ સેવાકીય કામગીરીને જોઇને વિશ્વ સિંધી સેવા સંગમ (રજિસ્ટર) સંસ્થા (મુંબઇ) એ વિશ્વ સિંધી સેવા સંગમ (વી.એ.એસ.એસ.)ના ચેરપર્સન (મેમ્બરશીપ ડેવલપમેન્ટ) તરીકે સન્મુખ બી.જ્ઞાનચંદાનીની નિમણૂંક કરી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments