લખનઉ-
ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસનના સંક્રમણની અસર વ્યાપક થઈ રહી છે. તેની ઝપેટમાં સામાન્યથી લઈને ખાસ લોકો પણ આવી રહ્યાં છે. યોગી આદિત્યનાથ સરકારના નવમાં મંત્રીના રૂમાં સિદ્ધાર્થ નાથ સિંહ પણ કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે.
કોરોના વાયરસથી સંક્રમિત કેબિનેટ મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહે ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણ તે રીતે ફેલાયું છે કે નેતા-રાજનેતા પણ તેમાંથી બાકાત નથી. દરરોજ કોઈને કોઈ નેતા-રાજનેતા તેની ઝપેટમાં આવી રહ્યાં છે. ગુરૂવારે યૂપી સરકારના કેબિનેટ મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. સિદ્ધાર્થ નાથ સિંહે લખ્યુ કે, કોરોનાના શરૂઆતી લક્ષણ દેખાયા બાદ મેં ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબીયત સારી છે અને ડોક્ટરોની સલાહ પર હું આઈસોલેટ થઈ ગયો છું. મારી વિનંતી છે કે પાછલા દિવસોમાં મારા સંપર્કમાં જે લોકો આવ્યા હોય તે પોતાનો ટેસ્ટ કરાવી લે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments