કોરોનાના કારણે સતત બીજા વર્ષે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નગર ચર્ચાએ કાઢવામાં આવ્યો ન હતો. પરંતુ ભગવાનનો વરઘોડો મંદિરના પરિસરમાં ફેરવી વર્ષોની પરંપરા જાળવી રાખવામાં આવી હતી. રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડે ભગવાનની પૂજા અર્ચના તથા આરતી કરીને વરઘોડાને મંદિરના પરિસરમાં પ્રસ્થાન કરાવ્યો હતો. પરિસરમાં જૂજ ભક્તોની હાજરીમાં સોશ્યિલ ડિસ્ટન્સના પાલન સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments