ગાંધીનગર-
ગુજરાત કોંગ્રેસનાં પીઢ નેતા તથા પૂર્વ નાણાપ્રધાન અરવિંદભાઈ સંઘવીનું આજે 82 વર્ષની વયે અમદાવાદ ખાતેના નિવાસસ્થાને અવસાન થયુ હતું. કોંગ્રસ શાસનમાં નાણા, શિક્ષણ અને કાયદા જેવા મંત્રાલયોનો પદભાર સંભાળનારા અરવિંદ સંઘવીએ હાઉસીંગ બોર્ડનાં ચેરમેન તરીકે પણ કાર્ય કર્યુ હતું. કોંગ્રેસ સંગઠનમાં પણ મહત્વના હોદા સંભાળ્યા હતા. તેમના અવસાનના સમાચાર મળતા કોંગી નેતાઓએ શ્રધ્ધાંજલી પાઠવી હતી. ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ શોક દર્શાવીને શ્રધ્ધાંજલી પાઠવી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments