ગાંધીનગર-
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હોવાનાં પગલે સમગ્ર તંત્ર સતર્ક જોવામાં આવી રહ્યું છે. રાજ્યનાં મહત્વનાં બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વેરાવળ, ઓખા, જાફરાબાદ, પોરબંદરનાં બંદર સહિત પોરબંદરના મિયાણી ડેમ પર 3 નંબરનું સિગ્નલ દર્શાવવામાં આવ્યું છે.
માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી દેવામાં આવી છે, સાથે સાથે આગાહીને પગલે NDRF ટીમ રાજ્યમાં અનેક મહત્વનાં મથકો પર તૈનાત કરી દેવામાં આવી છે. આપને જણાવી દઇએ કે હાલ ગુજરાતમાં NDRFની કુલ 9 ટીમ તૈનાત કરાઇ છે. રાજ્યના અલગ અલગ ભાગમાં ટીમો તૈનાત કરવામાં આવી છે. તો વધારાની 6 ટીમોને સ્ટેન્ડબાય રખાઈ છે. NDRFની કુલ 9 ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં 3 ટીમ તૈનાત, સૌરાષ્ટ્રમાં 5 ટીમ તૈનાત કરાઇ, કચ્છમાં 1 ટીમ તૈનાત કરાઇ,વડોદરામાં 4 ટીમ તૈનાત કરાઇ જયારે 2 ટીમ ગાંધીનગરમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments