નર્મદા-
31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા અને આ મુલાકાતમાં તેઓ કેવડીયા જવાના છે. પરંતુ આ મુલાકાત પહેલા જ કેવડીયાથી કોરોના વાયરસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. કેવડિયામાં પ્રધાનમંત્રીની સુરક્ષા પહેલા જ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓના કોરોના ટેસ્ટ કરાયા હતા, જેમાંથી 10 જવાનોનો રિપોર્ટ પોઝીટીવ આવતા હડકંપ મચી ગયો છે.
આપને જણાવી દઈએ કે, પીએમ નરેન્દ્ર મોદી કેવડિયા કોલોની ખાતે સી પ્લેનમાં બેસી અમદાવાદ આવના છે, ત્યારે આ પહેલા અ સ્થળે જવાના હોવાથી ત્યાં સુરક્ષાનો હવાલો સંભાળતા જવાનોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં દસ જવાન કોરોના પોઝિટિવ હોવાનું જણાતા વહીવટીતંત્ર હરકતમાં આવી ગયુ હતુ. આ તમામ 10 જવાનોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા હવે તેમને રાજપીપળા ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments