લોકસત્તા ડેસ્ક
17 મી ઓક્ટોબરથી શારદિય નવરાત્રિનો ઉત્સવ શરૂ થશે. આ નવ દિવસીય ઉત્સવમાં માતા દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. વ્રત રાખીને ઘણા લોકો દેવી માતાને પ્રસન્ન કરે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આ વખતે ઉપવાસ કરવાનું વિચારી રહ્યા છો તો પછી તમે કાચા કેળાના પકોડા ખાઈ શકો છો. તો ચાલો આજે તમને જણાવીએ તેને કેવી રીતે બનાવવા...
સામગ્રી
કાચા કેળા - 4-5
શિંગોડાનો લોટ- 150 ગ્રામ
સિંધવ મીઠું - સ્વાદ પ્રમાણે
લીલા મરચા - 2 (સમારેલા)
વરિયાળી - 1/2 ટીસ્પૂન
કાળા મરી પાવડર - સ્વાદ મુજબ
કોથમીર - 2 ચમચી (સમારેલા)
તેલ – જરૂરીયાત મુજબ
પદ્ધતિ
1. પહેલા કેળાને છાલ સાથે જ બે કટકા કરીને કુકરમાં ઉકાળો.
2. ઠંડા થયા બાદ છાલ ઉતારી કેળાને ગોળ આકારમાં કાપો.
૩. એક વાટકીમાં શિંગોડાનો લોટ,લીલા મરચા,મીઠું,કાળા મરીનો પાઉડર,વરિયાળી અને કોથમીર ઉમેરીને બેટર તૈયાર કરો.
4. એક કડાઈમાં તેલ ગરમ કરો.
૫. હવે કેળાના ટુકડાને બેટરમાં બોળી લો અને કડક થાય ત્યાં સુધી તળો.
6. તૈયાર છે તમારા કેળાના પકોડા.
7. આમલી અથવા લીલી ચટણી સાથે ગરમ પીરસો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments