અમદાવાદ-
ગુજરાતનાં કેવડિયા સ્થિત 'સ્ટેચ્યૂ ઓફ યૂનિટી' જોવા માટે દેશનાં વિભિન્ન ભાગોમાંથી લોકોની મુસાફરીને સુગમ બનાવવાનાં હેતુથી પ્રધાનમંત્રી રવિવારે 8 રેલગાડીઓને ગ્રિન સિગ્નલ આપશે. ગુજરાત કેવડિયા માટે વારાણસી, દાદર, દિલ્હી, અમદાવાદ, રિવા, હઝરત નિઝામુદ્દીન, પ્રતાપનગર અને ચેન્નઈ સ્ટેશનોથી 8 એક્સપ્રેસ રવાના કરાવશે. અમદાવાદ-કેવડિયા જનસતાબ્દિ ટ્રેનમાં એક વિસ્ટાડોમ કોચ પણ હશે. આ અંગે વિશેષ રૂપથી પ્રવાસીઓને પ્રોત્સાહન આપવા ટ્રેનની યાત્રા સુંદર અને યાદગાર બનાવવા માટે કરવામાં આવ્યું છે.આ એક્સપ્રેસ ટ્રેન સેવા દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે શરૂ કરાવશે.રેલ મંત્રાલય સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન પણ રવિવારે પીએમ કરશે.સૂત્રોએ કહ્યું કે પીએમ મોદી રવિવારે ડભોઇ-ચાંદોદ-કેવડિયા બ્રોડ ગેજ રેલ લાઈન અને પ્રતાપનગર-કેવડિયા નવ વિદ્યુતિકૃત ખંડનું ઉદ્ઘાટન કરશે
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments