દિલ્હી-
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, પેગાસસને ઇઝરાઇલ રાજ્ય દ્વારા શસ્ત્ર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે, આતંકીઓ સામે હથિયારનો ઉપયોગ થવો જોઈએ. વડાપ્રધાન અને ગૃહપ્રધાને તેનો ઉપયોગ ભારતીય રાજ્ય અને અમારી સંસ્થાઓ વિરુદ્ધ કર્યો છે. રાહુલ ગાંધીએ ગૃહપ્રધાન અમિત શાહના રાજીનામાંની માંગ કરી છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સુપ્રિમ કોર્ટ ઈન્કવાયરી થવી જોઈએ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે 'શું આપણે, તમે પેગાસસ ખરીદી શકીએ? તે કોણ ખરીદી શકે છે, તેનો ઉપયોગ કોણ કરી શકે છે, તે સરકાર દ્વારા સ્પષ્ટ કરવું જોઈએ.તે જ સમયે, ખેડૂતોના મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'ત્રણેય નવા કૃષિ કાયદા પાછા ખેંચવા જોઈએ, વાટાઘાટો દ્વારા કોઈ સમાધાન શોધી શકાય નહીં.' રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, 'પેગસુસનો ઉપયોગ રાફેલ કેસની તપાસને રોકવા માટે કરાયો હતો. નરેન્દ્ર મોદીએ આ શસ્ત્રનો ઉપયોગ આપણા દેશ વિરુદ્ધ કર્યો હતો. આનો એક માત્ર શબ્દ 'રાજદ્રોહ' છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર મોટો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે પેગાસસ એક શસ્ત્ર છે જેનો ઉપયોગ આતંકવાદીઓ માટે થવો જોઈએ. પરંતુ કેન્દ્ર સરકારે તેનો ઉપયોગ ભારતીય રાજ્યો અને સંસ્થાઓ માટે કર્યો છે. સરકારે મારો ફોન પણ ટેપ કર્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments