દિલ્હી-
કેન્દ્રીય કૃષિ કાયદાઓની વિરુદ્ધ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના સીમા વિસ્તારોમાં હાલ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનનો આજે ૨૦મો દિવસ છે. આ આંદોલનમાં હવે દેશની ટોચની ત્રણ ટેલિકોમ કંપનીઓ વચ્ચે ટકરામણનો નવો વળાંક આવ્યો છે. અહેવાલ મુજબ, રિલાયન્સ જિયોએ દેશની ટેલિકોમ રેગ્યૂલેટર એજન્સી ટ્રાઇને પત્ર લખીને તેની બે હરીફ કંપનીઓ – ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા સામે ફરિયાદ કરી છે.
તેનો આરોપ છે કે એરટેલ અને વોડાફોન-આઈડિયા ખેડૂતોને સમર્થનના બહાને પોતાના નેટવર્ક સાથે જાેડવા માટે જિયોના ગ્રાહકોને બહેકાવી-ફોસલાવી રહી છે. અહેવાલમાં જણાવાયું છે કે નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાનોએ જિયોના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનો ર્નિણય લીધો છે. જિયોએ આ બાબતમાં હસ્તક્ષેપ કરવાની ટ્રાઇને વિનંતી કરી છે. દરમિયાન, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા લિમિટેડે આ ફરિયાદને પાયાવિહોણી ગણાવી છે અને જિયોના આરોપને નકારી કાઢ્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments