આણંદ, તા.૧૫
સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યની સાથે સાથે આણંદ શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. શ્વેતનગરી આણંદમાં કોરોના વાઇરસના વધતાં જતાં સંક્રમણને ધ્યાનમાં લઈ આણંદ-વિદ્યાનગર ગાર્મેન્ટ એન્ડ ટેક્સટાઈલ્સ એસો. દ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ તમામ દુકાનો સવારે ૯થી સાંજના ૪ કલાક સુધી સ્વૈચ્છિક રીતે ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાંજના ૪ વાગ્યા પછી આણંદ વિદ્યાનગર રોડ પરની ગાર્મેન્ટની તમામ દુકાનો બંધ રહેશે. શહેરમાં કોરોનાના વધતાં જતાં કેસને ધ્યાનમાં લઈ તેમજ આણંદ નગરપાલિકા તથા કલેક્ટર દ્વારા કરાયેલી અપીલને ધ્યાનમાં લઈને આણંદ-વિદ્યાનગર ગાર્મેન્ટ એન્ડ ટેક્સટાઈલ્સ એસો. દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments