દિલ્હી-
હાથરસની ઘટના અંગે કોંગ્રેસે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની ઉપર જોરદાર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે જ્યારે તેઓ હાથરસની ઘટના બાદ તેઓ સીએમ આદિત્યનાથને બંગડીઓ ક્યારે આપવા જઇ રહ્યા છે ?
આ પહેલા સ્મૃતિ ઈરાનીએ શનિવારે રાહુલ ગાંધીની સૂચિત હાથરસ મુલાકાત અંગે ટિપ્પણી કરી હતી. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે જનતા સમજે છે કે રાહુલ ગાંધીનો હાથરસ તરફનો પ્રવાસ રાજકારણ માટે છે, ન્યાય માટે નથી. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે જનતા કોંગ્રેસની રણનીતિ સમજે છે, તેથી જનતાએ 2019 માં નિર્ણય લીધો કે ભાજપને ઐતિહાસિક વિજય મેળવ્યો હતો.
સ્મૃતિ ઈરાનીની આ પ્રતિક્રિયા બાદ કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને તેના પર હુમલો કર્યો હતો. સુરજેવાલાએ કહ્યું, "શ્રીમતી સ્મૃતિ ઈરાની, બસ મને એ કહો! આદિત્યનાથજીને ક્યારે બંગડીઓ આપવા જઇ રહ્યા છો?"
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments