ન્યૂ દિલ્હી
ઓવીન અને યુએઈ સામે આંતરરાષ્ટ્રીય મૈત્રીપૂર્ણ મેચ પૂર્વે દુબઇમાં યોજાનારા પ્રારંભિક શિબિરમાં ભાગ લેવા માટે કોરોનગ્રસ્ત સુકાની સુનીલ છેત્રીની ૨૭ સભ્યોની ભારતીય ફૂટબોલ ટીમ સોમવારે રવાના થઈ છે. મેચ ૨૫ ના રોજ ઓમાન સામે અને ૨૯ માર્ચે યુએઈની સામે થશે. બંને મેચ દુબઈમાં રમાશે.
બ્લુ ટાઇગર્સ (ભારતીય ટીમ) એ નવેમ્બર ૨૦૧૯ માં ફીફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ગયા અઠવાડિયે તે કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું. તેથી ભારત માટે સૌથી વધુ ૭૨ આંતરરાષ્ટ્રીય ગોલ કરનાર છેત્રી ટીમ સાથે મુસાફરી કરી શક્યો ન હતો. ૩૬ વર્ષિય ખેલાડી હાલમાં વાયરસથી સ્વસ્થ થઈ રહ્યો છે અને તે ક્વોરન્ટીન છે. ટીમના મુખ્ય કોચ ઇગોર સ્ટિમાકે કહ્યું આ રાહતની વાત છે કે આપણે બધા ભેગા થઈને આંતરરાષ્ટ્રીય મેચની તૈયારી કરી રહ્યા છીએ. ટીમમાં ઘણા નવા ચહેરાઓ છે અને તે બધા માટે મહેનતનો સમય છે. આ સમય ફક્ત તેમના માટે જ નહીં પણ શિબિરમાં સામેલ દરેક વ્યક્તિ માટે પણ છે. આપણે પરીક્ષણ કરવાની જરૂર છે કે તેઓ પરિસ્થિતિઓને કેવી રીતે સંભાળે છે અને અમારું ભવિષ્ય તેમની સાથે કેટલું તેજ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments