અમદાવાદ-
રાજ્યમાં પોસ્ટ વિભાગ ખેડૂતોને તેમની ખેતપેદાશ પોતાને અનુકુળ ભાવે વેચી શકે તે માટે ડીજીટલ પ્લેટફોર્મ પૂરું પાડશે. શરૂઆતના તબક્કામાં પાઈલોટ પ્રોજેકટ તરીકે મહેસાણા અને ગોંડલની પસંદગી કરવામાં આવી છે. જેમાં મહેસાણા જીલ્લા પોસ્ટ વિભાગનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં ખેડૂતોએ પોસ્ટ ઓફિસોમાંથી રજીસ્ટ્રેશન કરાવી પોતાના પાકની વિગત અને અપેક્ષિત કિંમત ભરી સબમિટ કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટે ઓછામાં ઓછો 10 ટન પાક હોવો જોઈએ અને આમાં જે ખેડૂત પાસે 10 ટન ઉત્પાદન ન હોય તે અન્ય ખેડૂતો સાથે મળી સાથે રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ વિગત પોસ્ટ દ્વારા એગ્રીબીડ કંપનીના માધ્યમ થકી ઓનલાઈન મુકવામાં આવશે. આ પ્રોજેક્ટથી ખેડૂતોને વચેટિયા કમિશન લેતા લોકોથી રાહત મળશે અને પોતાના મહામુલી પાકના પુરા પૈસા મેળવી શકશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments