મહાશિવરાત્રિ પર્વે પાછલાં અનેક વર્ષોની પરંપરા મુજબ શિવ પરિવાર સાથે શિવજી કી સવારી નીકળી હતી. નિર્ધારીત માર્ગ પર શિવ પરિવાર નગરચર્યાએ નિકળતાં હજારો ભક્તો બમ્..બમ્.. ભોલેના નાદ સાથે શિવજી કી સવારીમાં જાેડાયા હતા. જ્યારે સાંજે સુરસાગર તળાવ સ્થિત સર્વેશ્વેર મહાદેવજીની પરંપરાગત રીતે યોજાયેલી મહાઆરતીમાં રાજકીય અગ્રણીઓ, ઉચ્ચ અધિકારીઓ સહિત હજારોની સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments