દિલ્હી-
દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં દરરોજ કોરોનાના નવા કેસ 3થી 4 લાખની વચ્ચે આવી રહ્યા છે. આ અંગે વિદેશ પ્રધાન એસ. જયશંકરે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોરોના મહામારીથી વિશ્વ ત્રસ્ત છે. આ વખતે ભારતમાં કોરોનાની અસર ખૂબ જ વધારે જોવા મળી રહી છે. કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં ભારતે અનેક દેશને મદદ કરી છે. ભારતે અમેરિકા, સિંગાપોર, યુરોપીય દેશોને દવાઓ પણ પહોંચાડી હતી. આ સાથે જ કેટલાક દેશોને વેક્સિન પણ આપી હતી. જોકે, જેને તમે સહાયતા કહો છો તેને અમે મિત્રતા કહીએ છીએ. ડો. એસ. જયશંકરે કહ્યું હતું કે, મને લાગે છે કે, આ રીતે સહાયતા એ તર્ક પોઈન્ટ સ્કોરિંગનો પ્રકાર છે. મને લાગે છે કે, લોકો સમસ્યાથી વૈચારિક રૂપથી નથી જોડાઈ રહ્યા. મેં દિલ્હીની સ્થિતિને જોઈ છે. અમે લોકોની મદદ કરવા માટે બધુ કરીશું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments