દિલ્હી-
દિલ્હીમાં ૨૫ માર્ચથી કોવિડ-19 ને લઈને કડક લોકડાઉન છતાં 2020ની શરૂઆતના છ મહિનામાં અહીં વાયુ પ્રદૂષણને કારણે અંદાજે24,000 લોકોના મોત થયા છે. સરકારે જીડીપીના 5.8 ટકા નુકસાનનો સામનો કરવો પડ્યો છે. એક રિપોર્ટમાં આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આઈક્યુએરના નવા ઓનલાઈન ઉપકરણ એર વિઝ્યુઅલ અને ગ્રીનપીસ દક્ષિણપૂર્વ એશિયા અનુસાર દિલ્હીમાં વર્ષની શરૂઆતના છ મહિના દરમિયાન વાયુ પ્રદૂષણને કારણે 26,230 કરોડ રૂપિયાનું નુકસાન થયું. જે જીડીપીના 5.8ટકા બરાબર છે.
આ વિશ્વના ૨૮ મુખ્ય શહેરોમાં જીડીપીની દૃષ્ટિએ વાયુ પ્રદૂષણથી થનાર સૌથી વધારે નુકસાન છે. ગ્રીનપીસે એક નિવેદનમાં કહ્યુ કે, 2020 ના શરૂઆતના છ મહિનામાં 24,000 લોકોના મોતનો સંબંધ વાયુ પ્રદૂષણ સાથે છે. નિવેદન અનુસાર મુંબઈમાં વાયુ પ્રદૂષણને કારણે આ સમયગાળા દરમિયાન14,000 લોકોના જીવ ગયા અને 15,750 કરોડનું નુકસાન થયું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments