દિલ્હી-
સંસદ ભવનની એનેક્સી બિલ્ડિંગના છઠ્ઠા માળે અચાનક આગ લાગી હતી. આ ઘટનાની માહિતી મળતાં 7 ફાયરબ્રિગેડની ટીમે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના સમયે ત્યાં કોઇ હાજર હતું નહીં.
ફાયર ડાયરેક્ટર અતુલ ગર્ગના જણાવ્યા અનુસાર, સોમવારે સવારે સાડા સાત વાગ્યે સંસદની એનેક્સ બિલ્ડિંગમાં આગ લાગવાનો ફોન આવ્યો હતો. આ ઘટનાની જાણકારી મળતાં ફાયરની 7 ગાડીઓને સ્થળ ઉપર મોકલી દેવામાં આવી હતી. જેણે તાત્કાલિક આગને કાબૂમાં લીધી હતી.
સંસદ ભવનની એનેક્સી બિલ્ડિંગના છઠ્ઠા માળે અચાનક આગ લાગી હતી. આ આગમાં 7 ફાયરબ્રિગેડની ટીમે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments