અનાજના જવ તો ફાયદાકારક છે જ પણ તેનું પાણી પણ ઘણું ગુણકરી છે .કોઈ પણ જાતનો રોગ હોઈ જેમકે કેન્સર જેવા રોગ ને જડમુળ માંથી બહાર કાઢી નાખે છે અને જો કોઈને પથરીની સમસ્યા હોય તો જવનું પાણી ઘણું ઉત્તમકારી છે .
દાઝ્યાના ડાઘ કરે દુર:
જ્વના સત્તુને દાઝ્યા પર લગાવવાથી દર્દ ઓછો થાય છે. જો શરીર પર કોઈ પણ ભાગમાં દાઝ્યાનું નિશાન છે તો જ્વને ઝીણા પીસીને તલના તેલમાં મિક્સ કરીને લગાવવામાં ફાયદો થશે.
પથરીમાં ફાયદાકારક જ્વનું પાણી:
પથરીની સમસ્યા ખુબ સાંભળવામાં આવી રહી છે. આના માટે જ્વનું પાણી ખુબ જ ફાયદાકારક છે. જ્વનું પાણી ઉકાળો અને ઠંડુ કરીને પીવો. રોજ આ પાણીનું સેવન કરવાથી પથરી પીગળી જશે.
ગર્ભપાત અને કમજોર યુટ્રસ માટે:
જે મહિલાઓની બચ્ચાદાની કમજોર હોય છે, તેમના માટે જ્વનું પાણી ખુબ જ ફાયદાકારક હોય છે. સાથે જે મહિલાઓને વારંવાર ગર્ભપાત રહી જતું હોય તેમના માટે પણ આ પાણી ખુબ જ ફાયદાકારક છે. આ મહિલાઓને જ્વના લોટમાં ડ્રાયફૂટ મિક્સ કરીને લાડુ બનાવીને ખાવા જોઈએ.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments