ભરૂચ : ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ ઠાકોર ફળીયામાં સરકારી ગાઈડલાઈન મુજબ બે ફૂટથી નાની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. તેનું ભાવિક દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું.ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ ઠાકોર ફળીયામાં સરકારી ગાઈડલાઈન મુજબ બે ફૂટથી નાની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. જોકે સ્થાપનાના પાંચમાં દિવસે ગણેશજીની મૂર્તિનું ડીજે કે ઢોલ નગારાના ઘોંઘાટથી નહિં પણ જૂજ લોકોની સંખ્યામાં આરતી ઉતારી સાદગીભરી રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી વહેલીતકે દૂર થાય અને લોકોનું જીવન રાબેતામુજબ શરૂ થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments