ભાવનગર-
ભાવનગર જિલ્લામાં જુવાનજાેધ દીકરાની ખૂદ પિતાએ જ લાકડીના ઘા મારીને હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ અંગે જાણ થતાં તળાજા પોલીસે તપાસ તેજ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગતો એવી છે કે, તળાજાના સાંકડાસર ગામમાં પિતાએ પુત્રની હત્યા કરી છે. પિતા અને પુત્રને ઝઘડો થતાં પુત્રની હત્યા કરી નાંખી છે. ૨૧ વર્ષના ગોપાલની પિતાએ લાકડી માથાના ભાગે મારતા તેનું મોત થઈ ગયું હતું. પુત્ર ગોપાલ અસ્થિર મગજનો હોવાથી પિતા-પુત્ર વચ્ચે રકઝક થઈ હતી. રકઝક બાદ પિતાએ પુત્રને લાકડી ફટકરાતા તેનું મોત થયું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments