રાજપીપળા
મહદઅંશે એવું બનતું હોય છે કે સતાધારી પાર્ટીના સંકલનમાં રહી જે તે અધિકારી કામ કરતા હોય છે, અધિકારીઓ સત્તાધારી પાર્ટીના કહ્યાગરા બની જતા હોય છે.પણ નર્મદા જિલ્લાના રાજપીપળામાં એનાથી વિપરીત ઘટના બની છે.નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીને લીધે હાલ આચાર સંહિતાનો અમલ થાય એ માટે નાંદોદ તાલુકાના પ્રાંત અધિકારી કે.ડી. ભગતે રાજપીપળા શહેરની સરકારી મિલકત પર લાગેલા ભાજપના બેનરો ઉતારી ઉત્તમ અને કડક અધિકારી તરીકેની છાપ
ઉભી કરી છે.રાજપીપળામાં ૨૧/૦૨/૨૦૨૧ ના રોજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની રેલી અને જાહેરસભાના કાર્યક્રમનું આયોજન કર્યું છે.જેથી જિલ્લા ભાજપના નેતાઓએ રાજપીપળામાં સી.આર.પાટીલનું સ્વાગત કરતા વિવિધ બેનરો અને બોર્ડ લગાવ્યા છે
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments