પૌરાણિકકાળમાં જયાં મહર્ષિ વિશ્વામિત્રનો આશ્રમ હતો એ શક્તિપીઠ પાવાગઢમાંથી ઉદ્દભવીને વડોદરાની હૃદયરેખા સમી ખળખળ વહેતી એક સમયની પવિત્ર નદીએ છેલ્લાં કેટલાંક દાયકામાં ગંધાતી ગટરનું રૂપ લીધું. એના તટ પર સ્થાપિત બિલ્ડરો-હોટેલ ઉદ્યોગોએ ગેરકાયદે દબાણ કરી એનો પટ સાંકડો કર્યો. સ્વયં પાલિકાએ તેમાં ગટરો વહેવડાવી અને એ જાેઈને તટ પરના તમામે પોતાની ગટરોનો બીજાે છેડો વિશ્વામિત્રીમાં ખૂલ્લો મુકયો. કાંઠે ખૂલ્લામાં ખડકાતા કચરા-ગંદકીના ઢગ એ પાણીમાં ભળતા ગયા અને આજે એક સમયની એ પવિત્ર નદી આ બધી જ બદીઓ ફૂલવા-ફાલવા દેનાર ભ્રષ્ટશાસકોના પાપે ગટર બની ચૂકી છે. આવા શાસકોને સણસણતો તમાચો મારવા એક સામાજિક કાર્યકરે વડોદરામાં પ્રવેશત્તાં પહેલાની વેમાલી ખાતેની સ્વચ્છ-સુંદર વિશ્વામિત્રીમાં સ્નાન કર્યું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments