ઇડર-
ગુજરાત રાજ્યના ઇડર ખાતેથી અહેવાલ સામે આવ્યા છે. જેમાં ઈડરના મણિયોર રોડ પર લોક ગાયિકા કિંજલ દવેનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટંસના ધજાગરા ઉડાવવામાં આવ્યા. સોસાયટીના બુકિંગ માટે કિંજલ દવેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ સરકારની મંજૂરી વગર યોજાયો હતો. ત્યારે આટલી મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્ર થઈ હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું પણ સામે આવ્યુ છે.
ઇડરના મણિયોર રોડ પર રોઝવિલા બંગ્લોઝ આવેલા છે. ત્યાં ગુજરાત રાજ્યની પ્રખ્યાત કલાકાર કિંજલ દવેનો કાર્યક્રમ સરકારની મંજૂરી લીધા વિના યોજાયો હતો. નોંધનીય છે કે આ પ્રોગ્રામમાં હજારો લોકો ગાઈડલાઈનના લીરેલીરા ઉડાવ્યા હતા. અને સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ કર્યો હતો. કાર્યક્રમની જાણ થતાં જ સ્થાનિક પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યારે બીજી તરફ પોલીસે ૪ શખ્સો સામે ફરિયાદ નોંધી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments