અમદાવાદ-
ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે વિધ્યાસહાયકોની ભરતીને લઈને વિવાદ થયો જે વિવાદ આજે હાઇકોર્ટમાં પહોચ્યો છે. વિધ્યાસહાયકો માટે ટેટની પરીક્ષા પાસ કરવી જરૂરી છે. હાલમાં વિધ્યાસહાયકોની ભરતી માટેના ફોર્મ ચકાસવામાં આવી રહ્યા છે. જેમાં એક ઉમેદવારે બી બી એ પાસ કર્યુ હોવાથી તેનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. જેથી આ ઉમેદવારે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. અરજદારે કહ્યું છે કે જો બી બી એ માન્ય કોર્સ નથી તો ટેટની પરીક્ષામાં કેમ રોકવામાંના આવ્યો . જે મામલે હાઈકોર્ટે આજે હાયર સેકન્ડરી અને સેકન્ડરી કમિટીને એક મહિનામાં જવાબ રજૂ કરવા માટે કહેવામા આવ્યું છે.
અરજદારએ જણાવ્યુ હતું કે ગુજરાત યુનિવર્સીટીમાં એમ કોમ માટે પણ આ નિયમ નથી તો કેમ મારા સાથે અન્યાય થયો. અરજદારેના વકીલે રજૂઆત કરી હતી કે બી બી એ, બી .કોમ કર્યું તેની સાથે તેઓએ એમ .કોમ અને બી એડ પણ કર્યું છે. ત્યારે તેમણે ટેટની પરીક્ષા પાસ કરી ત્યારે તેમણે રોકવામાં નહોતા આવ્યા પરંતુ જયરે તેઓ ક્વોલિફાય થઈ ગયા ત્યારે જ તેમણે રોકવામાં આવ્યા. આવો અન્યાય કેમ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે એ અરજદારની તમામ દલીલો સાંભળી હતી. અરજદારે કહ્યું કે કમિટી જૂનો ઠરાવ બતાવે છે અને બી બી એ કર્યું હોય તેમણે ડીસ ક્વોલિફાય કરે છે. પરંતુ અત્યારે નિયમો બદલાયા છે અને બી બી એ માન્ય ગણાય છે. જોકે આ મુદ્દે હાઇકોર્ટ વધુ સુનાવણી આવતા મહિને કરશે. કમિટી ને એક મહિનામાં રજૂ કરવા માટે કહ્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments