હરિધામ સોખડાના સંત અને દાસના દાસ કૈ.પૂ. હરિપ્રસાદ સ્વામીજીના નશ્વરદેહના દર્શન માટે આજે ગુજરાત રાજ્ય વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી ડો. પ્રવિણ તોગડીયા તથા કોંગ્રેસના અગ્રણીઓ સહિત હાર્દિક પટેલ અત્રે પધાર્યા હતા.