તિરુવનંતપુરમ-
કેરળમાં મલબાર એક્સપ્રેસની લગેજ વાનમાં રવિવારે સવારે તિરુવનંતપુરમ જિલ્લાના વરકલા પાસે આગ લાગી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પ્રાપ્ત માહિતી અનુસાર પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવામાં આવી છે. ટ્રેનમાં સવાર મુસાફરોએ સુરક્ષા કર્મચારીઓને આગની જાણ કરી હતી.
અધિકારીઓએ કહ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. કોઈ ઈજા કે જાનહાનિ નોંધાઈ નથી. આગ જોતા ટ્રેનમાં સવાર લોકોએ ગાર્ડને જાણ કરી ચેન ખેંચી ટ્રેનને રોકી હતી. આ મામલે વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments