મુંબઇ-
મુંબઇ થાણે અને પાલધરમાં બુધવારે ભારે વરસાદથી ટ્રેન અને બસ સેવાઓ પ્રભાવિત થઈ હતી. ખરાબ હવામાનને કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું હતું. આ સાથે હવામાન વિભાગે ગુરુવાર સવાર સુધી મુશળધાર વરસાદની આગાહી કરી હતી.
મુંબઇના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના સમાચાર મળ્યા હતાં. મુંબઇને અડીને આવેલા કાશીમીરા બ્રિજ પાસે હજી પાણી ભરાયા હોવાના કારણે વસઈ, નાલાસોપારાથી મુંબઇ જતા લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઇ ગયા હતાં.
આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરીને તેમને પૂરેપૂરી મદદનું આશ્વાસન આપ્યું હતું. જ્યારે રાયગઢ, પાલઘર, થાણેમાં હજુ પણ ભારે વરસાદ થવાની સંભાવના છે, ત્યારે રત્નાગીરી, સિંધુદુર્ગ, પુણે, કોલ્હાપુર અને સાતારા જિલ્લામાં માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments