દિલ્હી-
સીબીએસઈ પછી હવે આઈસીએસઈ બોર્ડ દ્વારા પણ ધો.10ની બોર્ડ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. જયારે ધો.12ની બોર્ડ પરીક્ષા સ્થગીત કરી છે તે પછી લેવી કે કેમ તે વિશે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે. 1લી જૂને કોરોના હાલતની સમીક્ષા કરાયા બાદ આખરી નિર્ણય લેવામાં આવી છે. આઈસીએસઈ બોર્ડ દ્વારા ધો.10ની પરીક્ષા રદ કરવા તથા ધો.12ની પરીક્ષા સ્થગીત કરવાની સતાવાર જાહેરાત વેબસાઈટ પર કરી છે. શિક્ષકો-વિદ્યાર્થીઓની સૂરક્ષા જ સૌથી મોટી પ્રાથમીકતા છે એટલે પરીક્ષા ધો.10ની રદ કરવામાં આવે છે. આ પૂર્વે ગત સપ્તાહમાં સીબીએસઈ બોર્ડ દ્વારા પણ સમાન નિર્ણય લેવામાં આવ્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments