અમદાવાદ-

કોરોના વાયરસની મહામારીએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ જીવલેણ સંક્રમણને રોકવા લોકડાઉન લાગુ કરાયુ અને તબક્કામાં છુટછાટ આપી અનલોક પણ કરવામાં આવ્યુ છે. જો કે છુટછાટ આપ્યા બાદ અનલોક-3માં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી અને ચિંતાજનક ગતિએ વધી રહ્યુ છે. 

ગુજરાત રાજ્યમાં 9 સપ્ટેમ્બર, 2020ના રોજ કોરોના વાયરસની સ્થિતિ 

કુલ પોઝિટિવ કેસઃ 1,06,966

કુલ એક્ટિવ કેસઃ 16,351

કુલ મૃત્યુઆંકઃ 3136

સાજા થયેલા દર્દીઓઃ 87,479

આજે થયેલા કોરોના ટેસ્ટઃ 72,076

કુલ કોરોના ટેસ્ટઃ 29,24,447

ક્વોરોન્ટાઇન થયેલા લોકોઃ 5,85,500