કોરોનાનો આતંક સમગ્ર રાજ્યમાં ફેલાઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારની ગાઇડલાઇન્સ મુજબ કાળુપુર સ્વામિનારાયણ મંદિરને ભક્તો માટે બે દિવસ બંધ કરવામાં આવ્યું છે.