ભરૂચ, જીઆઇડીસીમાં હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ ઉજાગર કરનાર પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસીયાએ તેમના પર હિંસક હુમલાની શક્યતા વ્યક્ત કરતા ચકચાર મચી જવા પામી છે.વાગરા પંથકમાં જીઆઈડીસીએ કરેલ જમીન સંપાદનની પ્રક્રિયામાં કથિત કૌભાંડ અંગે અવાજ ઉઠાવતા હુમલાનો ડર વ્યક્ત કર્યો છે ભાજપમાંથી ચૂંટણી લડી મંત્રી બનેલા અને ગત વિધાનસભાની ચૂંટણીમાં જંબુસર બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ખુમાનસિંહ વાંસિયાએ પોતાના પર હિંસક હુમલાનો ડર વ્યક્ત કર્યો છે. તાજેતરમાં ખુમાનસિંહ વાસીયાએ સરકાર દ્વારા કરાતી જમીન સંપાદન પ્રક્રિયામાં કથિત કૌભાંડ અંગે અવાજ ઉઠાવ્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments