મહેસાણા-
સામાન્ય રીતે ભાજપના શાસન કાળમાં આ કામપૂર્ણ ન થઈ શક્યું અને આજે જ્યારે આ કામ પૂર્ણ થયું છે ત્યારે પાલિકાની ચૂંટણી માટે જાહેરનામું અને આચારસંહિતા અમલમાં છે છતાં રાજકીય રીતે ભાજપ આ કામ પૂર્ણ થયાની ખુશીઓ વહેંચતા પોતાના પ્રચારનો લ્હાવો પણ લઈ રહ્યું છે. નગરપાલિકામાં માનવાશ્રમ વિસ્તારમાં વર્તાતી પીવાના પાણીની સમસ્યા અંગે અનેક વાર રજૂઆતો કરાઈ હતી છતાં પાલિકામાં કોંગ્રેસનું શાસન હોઈ કોંગ્રેસ આ સમસ્યાનો ઉકેલ લાવી શકી ન હતી તો અંતના તબક્કામાં ભાજપ પાસે સત્તા આવતા નાયબ મુખ્યપ્રધાનના સહયોગથી ભાજપે આ કામને આગળ ધપાવ્યું. મહેસાણા માનવઆશ્રમ વિસ્તારની 75 સોસાયટીઓને નર્મદાના પાણીનો લાભ મળશે. જેથી 50 હજાર જેટલા લોકોની વસ્તીને પીવાના પાણીની સમસ્યાનું નિવારણ થઈ જશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments