દિલ્હી-

રાષ્ટ્રપતિ ભવનમાં શપથગ્રહણ સમારોહ શરુ થયો છે. પ્રધાનમંત્રી મોદી અને તમામ ભાવી નેતાઓ પહોંચી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં શપથગ્રહણ સમારોહ શરુ થયો છે. પ્રધાનમંત્રી મોદી અને તમામ ભાવી નેતાઓ પહોંચી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં શપથગ્રહણ સમારોહ શરુ થયો છે. તમામ ભાવી મંત્રીઓ અને પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચી ચૂક્યા છે. સંસદ ભવનમાં મોદી સરકારના નવા મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી સંસદ ભવન પહોંચી ગયા છે. રાષ્ટ્રપતિ કોવિંદ જ નવા મંત્રીઓને શપથ અપાવી રહ્યા છે.

- નારાયણ રાણેએ લીધા શપથ

- સર્બાનંદ સોનોવાલે લીધા શપથ, આસામના મુખ્યમંત્રીમાથી હવે કેબિનેટ મંત્રી બન્યા

- ડૉ. વીરેન્દ્ર કુમાર, રાજ્યમંત્રી હતા હવે કેબિનેટ મંત્રી બન્યા. ચાર દાયકાથી રાજકારણમાં છે

- જ્યોતિરાદિત્ય સિંધિયાએ શપથ લીધા, કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

- રામચંદ્ર પ્રતાપ સિંહ જેડીયુ માંથી