અમદાવાદ-
અરબી સમુદ્રમાં પાકિસ્તાન મરીનની ફરી નાપાક હરકત સામે આવી છે. ઇન્ટરનેશનલ મરીન બોર્ડર લાઈન પાસેથી ફિશિંગ બોટને બંધક બનાવી છે. સૌરાષ્ટ્રની અડધો ડઝન ફિશિંગ બોટ અને 35 જેટલા માછીમારોને બંધક બનાવ્યા છે. પોરબંદરની 5 તેમજ ઓખાની એક મળી કુલ 6 ફિશિંગ બોટ અને 35 માછીમારોને બંધક બનાવી પાકિસ્તાન લઈ જવાયા છે. પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સીએ પોરબંદરની પાંચ અને ઓખાની એક બોટ સહિત ૩૬ માછીમારોનું અપહરણ કરી જતા ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન મરીન સિકયુરીટી વારંવાર ભારતીય માછીમારોને ઉઠાવી જાય છે અને કરાંચી જેલમાં લાંબા સમય સુધી રાખે છે. કોરોના મહામારી વચ્ચે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે માછીમારી કરતા માછીમારોના અપહરણ માછીમાર પરિવારોમાં ચિંતા પ્રસરી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments