રાજકોટ-
શહેરમાં ભાજપના નેતાઓ કોરોનાનો ભોગ બની રહ્યાં છે. ત્યારે બુધવારના રોજ રાજકોટના પ્રથમ નાગરિક એવા મેયર બીના બેન આચાર્ય પણ કોરોના સંક્રમિત થયા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બે દિવસ અગાઉ તેમના પતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને મેયર બીનાબેના આચાર્ય 14 દિવસ માટે ક્વોરન્ટાઇન થયા હતા.
બુધવારે મેયર બીના બેનનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ અવ્યો છે. અગાઉ રાજકોટમાં રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેમના પરિજનો તેમજ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી પણ કોરોનાથી પ્રભાવિત થઈ ચુક્યા છે. ત્યારે બુધવારે મેયર પણ કોરોના પોઝિટિવ આવતા ભાજપના નેતાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments