જમ્મુ કાશ્મીર-
આતંકવાદીઓએ શ્રીનગરના હરિ સિંહ હાઇ સ્ટ્રીટ વિસ્તારમાં ગ્રેનેડ ફેંક્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ હુમલાખોરોની શોધવા માટે સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આતંકવાદીઓએ મંગળવારે જમ્મુ -કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળોને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંક્યો હતો. આ હુમલામાં 2થી 3 સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. હરિ સિંહ હાઈ સ્ટ્રીટ વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો, પરંતુ કોઈ કારણોસર ગ્રેનેડ રસ્તા પર પડ્યો હતો. આથી, વિસ્ફોટ થવાથી 2થી 3 સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે હુમલાખોરોને શોધવા વિસ્તારની ઘેરાબંદી કરીને ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments