વડોદરા-
વડોદરાના ધારાસભા હોલ ખાતે કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં સુગર ફેક્ટરીની આર્થિક સધ્ધરતા ન હોવાના કારણે ખેડૂતોને હપ્તાના પૈસા આપી શક્્યા ન હતા. તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ૨૪ કરોડ ૭૭ લાખ જેટલી માતબર રકમ ડભોઇ, વડોદરા, શિનોર, કરજણના ખેડૂત સભાસદો, મજૂરો અને ટ્રેક્ટરોના માલિકોને આપવાનો ર્નિણય લેવાયો છે.
૬ સપ્ટેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમ દ્વારા રકમ આપશે..વડોદરા જીલ્લાના ૩૧ સ્થળોએ ૧૦૦ જેટલા ખેડૂત લેણદારોને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આ રકમનું ચુકવણું કરવામાં આવશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments