વડોદરા : મહાનગરપાલિકાના વોર્ડ નં.૧માં કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતે રજૂ કરેલા સોગંદનામા સામે ભાજપાના ઉમેદવાર સતીષ પટેલ અને તેમના ધારાશાસ્ત્રી રઘુવીર પંડયાએ વાંધો ઉઠાવી જણાવ્યું હતું કે, સોગંદનામામાં કેસોની સંખ્યામાં શૂન્ય લખેલ છે ત્યાં લાગુ પડતું નથી તેમ લખવું જાેઈએ તેવી રજૂઆત ચૂંટણી અધિકારી સમક્ષ કરી હતી. જાે કે, ચૂંટણી અધિકારીએ નિયમોની ચકાસણી કર્યા બાદ ભાજપા દ્વારા રજૂ કરાયેલા વાંધો ફગાવી દઈને કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતનું ફોર્મ માન્ય રાખ્યું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments