મુંબઇ-
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની તબિયત લથડી છે. જેને લઇને તેમને મુંબઇ સારવાર માટે લઇ જવાયા છે.
ભાજપ સાંસદ કાર્યાલય દ્વારા મળતી અનુસાર, સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરને શ્વાસ લેવામાં તકલીફ વધી છે. તેમની તબિયત વધુ ખરાબ થતા હવાઈ માર્ગે પ્લેનથી સારવાર માટે મુંબઈ લઇ જવાયા છે.પ્રજ્ઞાસિંહ ઠાકુરને મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભાજપ સાંસદને શનિવાર બપોરે શ્વાસ લેવામાં તકલીફ થઇ. જ્યારબાદ તેમને સારવાર માટે મુંબઈ લઇ જવાયા.
ગત મહિને જ ભાજપ સાંસદની તબિતય બગડતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગત કેટલાક દિવસોથી તેઓ સતત બેઠક કરી રહ્યા હતા. શનિવારે એટલે કે આ જે પણ તેમણે દિશા સમિતીની જિલ્લા પંચાયત કાર્યાલયમાં રાખેલી બેઠકમાં સામેલ થવાનું હતું. પરંતુ તે પહેલા તેમની તબિયત બગડી ગઇ.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments