શ્રીનગર-
જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે સવારે એક વિસ્તારમાં છૂપાયેલા આંતકવાદીઓની આગોતરી માહિતી મળી જતાં સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને તે પૈકીના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ આતંકવાદીઓ શોપિયાંના બુડીગામ ખાતે છૂપાયેલા હતા.
લશ્કર-એ-તૈયબાના આ આતંકવાદીઓ છૂપાયા હોવાની આગોતરી માહિતી મળી જતાં સુરક્ષાદળોના જવાનોએ વહેલી સવારથી જ સૂત્રોને કામે લગાડીને પહેરો ગોઠવી દીધો હતો. તક મળતાં જ જવાનોએ આતંકવાદીઓને ઘેરીને તેમના પર ફાયરીંગ ચાલુ કરતાં આતંકવાદીઓ પ્રતિકાર કરે એ પહેલા જ તેમને ઠાર માર્યા હતા. આ આતંકવાદીઓ જ્યાં છૂપાઈને બેઠા હતા ત્યાંથી બે એ કે 47 અને એક પિસ્તોલ મળી આવી હતી. આ ઓપરેશનમાં એક એસપીઓ પણ શહીદ થયા હતા અને વધુ એક જવાનને ગોળી લાગતાં તે ગંભીર રીતે ઘવાયો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments