ખેરાલુ : સતલાસણા તાલુકાના ધરોઈ ગામે બકરાં ચરાવવા ગયેલ બે બાળકો કેનાલમાં ડૂબી જતો મોતને ભેટયા હતા. મળતી માહિતી પ્રમાણે સતલાસણા તાલુકાના ધરોઈ ગામે રહેતાં રબારી મોતીભાઈ અને રબારી ગોવાભાઇ ના બાળકો સાગર ભીખાભાઈ રબારી અને શકકર ભાઇ મોતીભાઈ રબારી બંને બાળકો બકરો ચરાવવા ગયેલ હતા તેઓ કેનાલમાં નાવા પડતો બંને બાળકો પાણીમાં ડૂબી ગયા હતા આસપાસના લોકોને જાણ થતો તુરત તરવૈયાઓ મારફત બાળકોને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા બંને બાળકોને સિવિલ સતલાસણા ખાતે લઈ જવામાં આવ્યા હતા બંને બાળકો મૃત્યુ પામેલ હોવાનું સિવિલના તબીબ એ જણાવ્યું હતું ધરોઈ ગામ માં એ બાળકોના મોત થતા શોકનો માહોલ સર્જાયો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments