ભોપાલ-
મધ્યપ્રદેશના સતના જિલ્લામાં કાર અને ડમ્પર ટ્રકમાં માર્ગ અકસ્માતમાં સાત લોકોનાં મોત નીપજ્યાં છે. આ અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત સતના નાગૌદમાં બન્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે રેવાની હોસ્પિટલમાં રિફર કરાયા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે માર્ગ અકસ્માતમાં થયેલા મોત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમજ ઈજાગ્રસ્તોને જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.
સીએમ શિવરાજસિંહ ચૌહાણે પોતાની ટવીટમાં લખ્યું છે કે, "સતના નાગૌદમાં માર્ગ અકસ્માતમાં ઘણા અમૂલ્ય લોકોના અકાળે અવસાનના સમાચારને લીધે ભારે પીડા થઈ હતી. ભગવાનથી વિદાય થયેલ આત્માઓને તેમના ચરણોમાં મુકવા અને આ વીજળીના પરિવારને હું ઘાયલોની સહનશીલતા અને ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરું છું. "
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments