ગાંધીનગર-
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ઉર્જા પ્રધાન સૌરભ પટેલ, ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના પ્રમુખ ગોરધન ઝડફિયા અને ઊર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે આંદોલનની નોટિસ સંદર્ભે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચર્ચા વિચારણા બાદ GUVNL કંપનીના કર્મીઓએ હડતાળ પર જવાની નોટિસ પરત ખેંચી છે.GUVNL કંપનીના પ્રતિનિધિએ 1 જાન્યુઆરી 2021ના પરિપત્ર સંદર્ભે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, અમારી માગણી અનુસાર રાજ્ય સરકારે 1 જાન્યુઆરી 2016થી જૂના સેટલમેન્ટ તથા અન્ય ભથ્થાઓના એરિયર્સ સહિતની માગણીઓ ચૂકવવા માટે મંજૂરી આપી છે, જે ચૂકવણા વીજ કંપનીઓ દ્વારા 10 હપ્તામાં ચૂકવી અપાશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments